સુખરામ રાઠવાએ કહ્યું ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો છે

Continues below advertisement

કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા માટે પહોચ્યું છે. તેઓ રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને રાજ્યપાલને આવેદનપત્ર આપશે. આ આ ઉપરાંત જિગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર આપશે. પ્રતિનિધિ મંડળ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. સુખરામ રાઠવાએ જણાવ્યુ હતું કે, ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram