વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાંડે સાથે ખાસ વાતચીત, જુઓ વીડિયો

Continues below advertisement
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાંડે સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે તમામનો સહયોગ મહત્વનો છે.  ગુજરાતમાં એક કરોડ પરિવાર સુધી જઇશું. 14 જાન્યુઆરીએ સાધુ-સંતો, કલાકારોને મળીશું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram