અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવાના નિર્ણયને કોંગ્રેસના આ MLAએ આવકાર્યો,જનતાને શું કરી અપીલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરથયાત્રા(rath yatra)ને મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય ગ્યાસુદ્દીન(Gyasuddin Sheikh) શેખે આવકાર્યો છે.તેમણે કહ્યું કે, ભાઈચારાના પ્રતિક સમાન રથયાત્રાનો ધર્મોત્સવ ઉજવીએ. આ સાથે તેમણે જનતાને કોરોનાના નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી છે.