‘અમારી પાસે જ્યાં સુધી સમય છે ત્યાં સુધી અમે કરીશું જનતાની સેવા’-જીતુ વાઘાણી
abp asmita
Updated at:
01 Apr 2022 06:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભાની ચૂંટણીને લઈને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારી પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બરમાં પુરી થવાની છે. અમારી પાસે જ્યાં સુધી સમય છે ત્યાં સુધી અમે જનતાની સેવા કરીશું.