કોણ બનશે સપરપંચ ?:સાણંદમાં આવેલા ખીચા ગામમાં સરપંચના કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના સાણંદમાં આવેલા ખીચા ગામમાં સરપંચે કેવા કર્યો કર્યા. જેનાથી લોકો સંતુષ્ટ છે કે નહિ તે મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું, ગામમાં કેવી સુખ સુવિધા છે. રસ્તાઓ કેવા છે તે મામલે લોકોએ જણાવ્યું હતું. અને આગામી સરપંચ પાસેથી લોકો શું ઈચ્છી રહયા છે તે મામલે મંતવ્યો આપ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram