કોણ બનશે સરપંચ ?: બોટાદના નાગલપર ગામના લોકોની સમસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બોટાદના નાગલપર ગામમાં સરપંચે કેવા કર્યા છે વિકાસના કામ તે અંગે સ્થાનિકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા. પાણીની સમસ્યા, રોડ રસ્તા ખરાબ    હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તે મામલે લોકો જણાવી રહયા છે કે,, સરપંચ વિકાસના કામો કરે, ખેતી માટે તળાવ ભરે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram