યેદિયુરપ્પાએ કર્ણાટકના CM પદેથી આપ્યું રાજીનામું, સમર્થકોમાં જોવા મળી નારાજગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 12:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયેદિયુરપ્પા(Yeddyurappa)એ કર્ણાટકના મુખ્યમંત્રી(Chief Minister) પદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપ સરકારના બે વર્ષ પૂરા થતા તેમણે સંબોધન કર્યું હતું. રાજીનામા બાદ યેદિયુરપ્પાના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે પછીના મુખ્યમંત્રી લિંગાયત સમાજમાંથી આવશે.