Rajkot:ચોમાસામાં વકરતા રોગચાળાને અટકાવવા મનપા એક્શનમાં, આરોગ્ય વિભાગે શું કરી કાર્યવાહી?

Continues below advertisement

રાજકોટમાં ચોમાસામાં વકરતા રોગચાળા(monsoon epidemic)ને અટકાવવા માટે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. આરોગ્ય વિભાગે(health department) આજે પણ પાણીપુરી વિક્રેતાના ઘરે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં સળેલા બટાકા, ફુગ ચડેલ આંબલી અને ડુંગળીનો જથ્થો મળી આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram