સિંહના ડરથી ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે છતાંય કૃષિમંત્રીને પરવા નહીં, જાણો શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સાસણથી નીકળેલો સિંહ રાજકોટ ગ્રામીણ બાદ હવે રાજકોટ શહેરની સીમ સુધી પહોંચી ચૂક્યો છે. સિંહના ડરથી ખેડૂતોને ખેતરમાં જતા ચિંતા થતી હોય.. ખેડૂતોની ચિંતાને ઉજાગર કરતા અનેક અહેવાલો પ્રસારિત થયા બાદ પણ કૃષિમંત્રીને આ મુદ્દે કોઈ ખેડૂતની રજૂઆત ન મળી હોવું કહ્યું હતું. કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે આ મુદ્દે કોઈ રજૂઆત જ નથી મળી. તેમણે કહ્યું કે, સીમમાં સિંહને જોવો એક લ્હાવો છે.