રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બારદાનના વજનમાં ગોલમાલનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતમા માર્કેટિંગયાર્ડમાં અનેક વખત કૌભાંડો થતા આવ્યા છે કૌભાંડો ખુલવાથી ખેડૂતો હાલ ભારે નુકશાની વેઠી રહયા છે. રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બારદાન કૌભાંડ બહાર આવ્યું છે. નાફેડે બારદાનનું વજન 907 ગ્રામ નક્કી કરેલ છે જેના બદલે 780 ગ્રામના બારદાનનો ઉપયોગ થતો હાવનો આરોપ છે. 780 ગ્રામના બારદાનના કારણે 300 થી 400 ગ્રામ મગફળી વધુ જતી હોવાથી ખેડૂતોને 1500 થી 2000 ની નુકશાની વેઠવી પડ રહી છે. બારદાન માં 250 ગ્રામ વજન વધારે હોવાથી દર વર્ષની જેમ આ વખતે ફરી બારદાન કૌભાંડ સામે આવતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે.