Rajkot । સંજય સોલંકીને માર મારવાના વિવાદમાં ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલના ગામડાઓમાં બંધનું એલાન

Rajkot । સંજય સોલંકીને માર મારવાના વિવાદમાં ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલના ગામડાઓમાં બંધનું એલાન

 

Rajkot । સંજય સોલંકીને માર મારવાના વિવાદમાં ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલના ગામડાઓમાં બંધનું એલાન, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા દલિત યુવક ને માર મારવાનો મામલો, જુનગઢ NSUI પ્રમુખ સંજય રાજુ સોલંકી ને મારવામાં આવ્યો હતો ઢોર માર, ગોંડલ માર્કેટ યાર્ડ ગણેશના સમર્થનમાં સજ્જડ બંધ, ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ ગણેશ જાડેજા ને આપ્યું સમર્થન, સમગ્ર ઘટનામાં ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ, સંજય સોલંકીને માર મારવાના વિવાદમાં ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલના ગામડાઓમાં બંધનું એલાન, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા દલિત યુવક ને માર મારવાનો મામલો, જુનગઢ NSUI પ્રમુખ સંજય રાજુ સોલંકી ને મારવામાં આવ્યો હતો ઢોર માર, ગોંડલ માર્કેટ યાર્ડ ગણેશના સમર્થનમાં સજ્જડ બંધ, ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ ગણેશ જાડેજા ને આપ્યું સમર્થન, સમગ્ર ઘટનામાં ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola