રાજકોટ: પડધરી તાલુકાના ઉકરડા ગામે ચિકનગુનિયાનો હાહાકાર, આરોગ્ય વિભાગ નિષ્ક્રિય
abp asmita
Updated at:
08 Nov 2021 01:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના પડધરી તાલુકાના ઉકરડા ગામે ચિકનગુનિયાનો હાહાકાર. સ્થાનિકોએ સરપંછ, ધારાસભ્ય અને અધિકારીઓ સાથે વાત કરી છતાં પરિણામ શૂન્ય છે. આ રોગથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો મદદ માટે રાહ જોઈ બેઠા છે. ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે.