CM રૂપાણીએ અભય ભારદ્વાજના પાર્થિવદેહના કર્યા અંતિમ દર્શન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ અમદાવાદથી રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવાામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવદેહનાં દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમયાત્રા નીકળશે.