રાજકોટમાં કટકીકાંડમાં તપાસ મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું આપ્યું નિવેદન? જુઓ વીડિયો
abp asmita
Updated at:
24 Feb 2022 11:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ રાજકોટમાં નિવેદન આપ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામેની તપાસ ને લઈને આપ્યું નિવેદન. તપાસની બધી બાબતો સાર્વજનિક હોતી નથી તપાસનો રિપોર્ટ ઉપરી અધિકારીને આપવામાં આવ્યો છે.