Rajkot:કુંદન કોવિડ હોસ્પિટલ પર દર્દીના મોત અંગે પરિવારજનોએ શું લગાવ્યા આરોપ?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટની કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળતા દર્દીનું મોત થયું હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. જો કે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram