Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે બંધ

Continues below advertisement

સૌરાષ્ટ્રના વધુ એક માર્કેટિંગ યાર્ડે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચના હિસાબ-કિતાબને લઈ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે. ખેડૂતોને 2 માર્ચથી જણસીઓ લાવવા સૂચના આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram