મનપાની ચૂંટણી બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યાનો આરોગ્ય અધિકારીનો સ્વીકાર

Continues below advertisement

રાજકોટમાં મનપાની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો હોવાનો રાજકોટ મનપા આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે સ્વીકાર કર્યો હતો. રાજકોટ મનપા દ્વારા બહારથી આવતા લોકો માટે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram