રાજકોટના માવા-મસાલા-ગુટખાના બંધાણીઓ માટે ખરાબ સમાચાર, જાણો કેટલા દિવસ બંધ રહેશે ગલ્લા-દુકાનો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 05:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના કેસ વધતા રાજકોટ પાન એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન-મસાલાની દુકાનો શનિ- રવિ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.