હું તો પૂછીશઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીએ શું કહ્યું?

Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં થયેલા માટી કૌભાંડ અંગે એબીપી અસ્મિતાએ કુલપતિ(Chancellor) ડો.નીતિન પેથાણી(Dr. Nitin Pethani) સાથે વાતચીત કરી છે. કુલપતિએ આ અંગે તપાસ કરી રહ્યા હોવાની વાત કરી છે. આ અંગે 15 દિવસમાં તપાસનો રિપોર્ટ આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram