રાજકોટઃ શહેર ભાજપે દૂંદાળા દેવના વાજતે ગાજતે કર્યા સામૈયા, કાર્યાલય ખાતે કરી સ્થાપના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં શહેર ભાજપ તરફથી ગણેશોત્સવનું ઉજવણી કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે જ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. ભાજપે દૂંદાળાદેવના વાજતે ગાજતે સામૈયા કર્યા છે.