રાજકોટના કોઠરીયા ગામના ખેડૂતોનું દર્દ, પાક માટે નથી પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના કોઠરીયા ગામમાં વાવણી લાયક વરસાદ ના પડતાં ખેડૂતો ચિંતિત થયા છે. જો વરસાદ ન આવે તો પાક નાશ પામશે. આ ઉપરાંત કૂવા અને તળાવના પાણી પણ સુકાઈ ગયા છે.