રાજકોટઃ આ ગામમાં ખેડૂતે આપઘાત કરી લેતા ગામ સજ્જડ બંધ, ખેડૂતોએ શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 08:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના ધોરાજીનું વેગડી ગામ સજ્જડ બંધ રહ્યું છે. અહીંયાના ખેડૂત ભનુભાઈએ આપઘાત કરી લેતા આ બંધ પાળી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે અહીંયા જ્યારથી જીઆઈડીસી બની છે ત્યારથી ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે.