રાજકોટ માર્કેટિંગ યાર્ડ: વરસાદના કારણે જણસની આવક બંધ કરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
18 Nov 2021 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સતર્ક થયા છે. તેઓએ ખેડૂતોની માલની આવાક બંધ કરી છે. જો માલ યાર્ડમાં મુકવામાં આવશે તો વરસાદના કારણે તે ખરાબ થશે. ખેડૂતોને નુકસાન નહિ થાય તે માટે માર્કેટિંગ યાર્ડમાં હાલ પૂરતી જણસની આવક બંધ કરાઈ છે.