રાજકોટઃ માતાએ બે માસૂમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી ટૂંકાવ્યું જીવન, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Oct 2021 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના નાકરાવાડીમાં માતાએ બે માસૂમ બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. માતાએ બે માસમૂ બાળકો સાથે અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક વિગતમાં ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.