રાજકોટઃ આગ બુઝાવવા માટે મનપા શરૂ કરશે તાલીમ કેન્દ્ર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ મનપા ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિએ મીડિયા સાથે વાત કરી હતી. ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ નિર્ણય લેવાયો છે કે રાજકોટમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનશે.આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે આગ બુઝાવા માટે રાજકોટ મનપા દ્વારા તાલીમ કેન્દ્ર શરુ થશે. હોસ્પિટલમાં નવા કર્મચારી હાજર થાય તે પહેલા ટ્રેનિંગ લેવી ફરજીયાત છે.રાજકોટના નિવૃત ચીફ ફાયર ઓફિસર આર.કે. મહેશ્વરી ટ્રેનિગ આપશે.