રાજકોટ મનપાનું 'ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ' અભિયાન, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ મનપાનું 'ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ' અભિયાન. રાજકોટ શહેરને ભિક્ષુક મુક્ત બનાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે. ભિક્ષુકોને ભિક્ષાવૃત્તિ છોડાવી વ્યવસાય તરફ વાળવાના ઉમદા આશય સાથે રાજકોટ મનપા, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ ઝુંબેશ ચલાવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram