રાજકોટ મનપાનો આવકારદાયક નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટ મનપાએ કોરોના રસીકરણને વધુ વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. 60 વર્ષના ઉપરના વ્યક્તિઓને વેક્સીન આપવા  માટે મનપાની ટીમ ઘરે જશે. મનપાના હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરી શકાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram