રાજકોટ: ખોડલધામ મંદિરમાં જાન્યુઆરી મહિનામાં પાટોત્સવનું આયોજન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 11:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં આવેલા ખોડલધામ મંદિરમાં જાન્યુઆરી મહીનામાં પાટોત્સવ થઇ શકે છે. કાગવડ સ્થિત મંદિરે આ પાટોત્સવ ઉજવાઈ શકે છે. 30 નવેમ્બર બાદ કોરોના નિયમો હળવા થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ પાટોત્સવ ઉજવાઈ શકાય છે. કોરોના ગાઇડલાઇન્સ મુજબ આ ઉજવણી કરવામાં આવશે.