રાજકોટઃ આ ગામમાં ઘુસ્યા વરસાદી પાણી, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સ્થળાંતર માટે બન્યા મજબૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)ના તરવળા(Tarwala) ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. હાલ પરિસ્થિતિને જોતા શાળા કોલેજો પણ બંધ કરી દેવાઈ છે.