રાજકોટ:રામનાથ મંદિરના ઘાટનું કામ હજુપણ અધૂરું, આસપાસની ગંદકી પણ નથી કરાઇ દૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 02:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં આવેલા રામનાથ મંદિરના ઘાટની માત્ર વાતો જ થઈ હતી. ઘાટના જીર્ણોદ્ધાર માટે વાતોના વડા કરાયા. જૂના મંદિરની બાજુમાં દોઢ વર્ષ પહેલા ઘાટ બનાવવાનું તો શરૂ કરાયું પણ કામ પૂરું ન કર્યું. મંદિરની આસપાસની ગંદકી પણ દૂર નથી કરાઇ.