રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણુ, 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઇને ફરાર

Continues below advertisement

રાજકોટમાં શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીએ ઉઠમણું કર્યું હતું. 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઇને ફરાર થયા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન,વાયર ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram