રાજકોટઃ દિવાળી પહેલા યાજ્ઞિક રોડ પર બનેલી દુર્ઘટના અંગે મેયરે શું કર્યા દાવા?
abp asmita
Updated at:
28 Oct 2021 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળી પહેલા જ રાજકોટના યાજ્ઞિક રોડ પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયા દુકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટના અંગે મેયરે મોટો દાવો કર્યો છે. ગેરકાયદે નિર્માણોને રાજકોટ મનપાએ નોટિસ આપી હોવાનો પણ મેયરે દાવો કર્યો છે.