સુરતના માંગરોળમાં અશરફ પોલ્ટ્રી ફાર્મમાં 4 દિવસમાં 90થી વધુ મરઘાના શંકાસ્પદ મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલા અશરફ પોલ્ટ્રી ફાર્મમાં છેલ્લા 4 દિવસ માં ૯૦ જેટલા મરઘાના શંકાસ્પદ મોત થયા હતા. માંગરોળમાં થયેલા શંકાસ્પદ મરઘાના મોતથી લોકોમાં દહેશત ફેલાઈ છે