Bharat Kanabar । સુરત તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્શન મુદ્દે ભરત કાનાબારની પોસ્ટ
abp asmita
Updated at:
11 Jun 2024 12:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBharat Kanabar । સુરત તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્શન મુદ્દે ભરત કાનાબારની પોસ્ટ
Bharat Kanabar । સુરત તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્શન મુદ્દે ભરત કાનાબારની પોસ્ટ , અમરેલી ભાજપના નેતા અને પ્રબુદ્ધ નાગરિક ડો.ભરત કાનાબારે વ્યક્ત કર્યો આક્રોષ, આચાર સંહિતાને લઇને કર્યો આક્ષેપ, આચાર સંહિતાના અમલના નામે કામ ટલ્લે ચડતા હોવાનો કર્યો આક્ષેપ, 17 માર્ચે લાગુ પડાયેલી આચાર સંહિતા 84 દિવસ સુધી અમલમાં રહી, આચાર સંહિતાના ભંગ બદલ કોઇ રાજકીય આગેવાને સજા થઇ હોય તેવો એક પણ દાખલો નથી, આમાં માત્ર નિર્દોષ પ્રજાને ભોગવવાનો વારો આવે છે, લોકસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં સરવાળે છ મહિના તંત્રને તાળુ લાગી જાય છે - ભરત કાનાબાર