સુરત: ઘારીના વેપારી અને દુકાનદારની દુકાનમાં તપાસ હાથ ધરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં ચંદી પાડવાના તહેવારને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ઘારીના વેપારી અને દુકાનદારની દુકાનમાં તપાસ હાથ ધરાઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ચેકીંગ કરાઈ રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram