Surat: સતત અંતિમ સંસ્કારથી 3 સ્મશાનોમાં ચીમનીને શું થઈ અસર?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં સતત થઈ રહેલા અંતિમ સંસ્કારથી 3 સ્મશાનોની ચીમની પીગળી ગઈ છે. અહીં રોજ કોવિડ પ્રોટોકોલ મુજબ 65થી 70 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.