Surat માં AAPની એન્ટ્રી સોનાની થાળીમાં લોખંડનો ખીલો છે પણ તેનો રસ્તો કાઢીશુંઃ CR પાટીલ

Continues below advertisement
સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક પર જાડુ ફરી વળતા કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.  અહીં ભાજપે 93 બેઠક પર જીત મેળવી. સુરતમાં આપની ભવ્ય જીત પર સીઆર પાટીલે કહ્યું કે, સુરતમાં આપની એન્ટ્રી સોનાની થાળીમાં લોખંડનો ખીલો છે પણ તેનો રસ્તો કાઢીશું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram