સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે મા અંબાના દર્શન માટે ભક્તો ઉમટ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે મા અંબાના દર્શન માટે ભક્તો ઉમટ્યા. મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે પરંતુ ડિજિટલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.  નવરાત્રીના આઠમના દિવસે મા અંબાના દર્શન માટે ભક્તો પહોંચ્યા હતા. કેટલાક ભક્તો માનતા પુરી કરવા આવ્યા હતા. મા અંબાને આજે 56 ભોગ ચઢાવવામાં આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram