સુરતમાં ગટરના પૂરની સ્થિતી, મનપાએ હાથ ધરી ડી-વોટરિંગની કામગીરી

Continues below advertisement

સુરતમાં ગટરનું પૂર ન આવે તે માટે કામગીરી શરુ કરાઈ છે. મનપાએ ડી-વોટરિંગ શરુ કરાઈ છે. રાંદેર વિસ્તારમાં મનપાએ રાતથી જ કામગીરી શરુ કરી છે. ખાડીની સપાટી વધતા આ કાર્ય  શરુ કરાઉ છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram