સુરતમાં ગટરના પૂરની સ્થિતી, મનપાએ હાથ ધરી ડી-વોટરિંગની કામગીરી
Continues below advertisement
સુરતમાં ગટરનું પૂર ન આવે તે માટે કામગીરી શરુ કરાઈ છે. મનપાએ ડી-વોટરિંગ શરુ કરાઈ છે. રાંદેર વિસ્તારમાં મનપાએ રાતથી જ કામગીરી શરુ કરી છે. ખાડીની સપાટી વધતા આ કાર્ય શરુ કરાઉ છે.
Continues below advertisement