ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શાનદાર શરુઆત: કેજરીવાલ

Continues below advertisement
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે તેઓ સુરતમાં AAPના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે પહોંચ્યા હતા અને ચૂંટાયેલા કોર્પોરેટર સાથે મુલાકાત કરી હતી.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram