સુરત એરપોર્ટનો વિકાસ કરવા માટે ઉડ્ડયન મંત્રીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર

Continues below advertisement

ઉડ્ડયન મંત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર. સુરત એરપોર્ટનો વધુ વિકાસ થાય તે માટે વધુ જમીન ફાળવવા રજૂઆત કરાઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે પત્ર લખ્યો છે. સમાંતર રન વે માટે 2100 એકર જમીન ફાળવવા માંગ કરાઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram