મારુ શહેર મારી વાતઃ સુરતના વોર્ડ નંબર 16ના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement

મારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ સુરતના વોર્ડ નંબર 16ના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાન છે. ખાડી પૂરની સમસ્યાના કારણે લોકો પરેશાન છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram