સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે કાર્યવાહી કરી

Continues below advertisement

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી બાબતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે કાર્યવાહી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,, પૂરતા પૈસાની સામે લોકોને પેટ્રોલ-ડીઝલ મળવું જોઈએ. જે બાદ મંત્રીએ જાતે જ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિકે ખરાબ વર્તન કરતા હોવા પણ જણાવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram