સુરત મનપાના શાસકોએ આંગણવાડી ભરતીમાં કૌભાંડ આચર્યાનો વિપક્ષનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત મનપામાં આંગણવાડી ભરતીમાં કૌભાંડનો વિપક્ષ કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો. આંગણવાડીમાં ભરતી કૌભાંડના પગલે ભાજપ-કૉંગ્રેસ આમને-સામને આવી ગયા હતા કૉંગ્રેસના કૉર્પોરેટર ભાવેશ રબારીએ ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવી મનપા કમિશનરે પત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી હતી. જોકે મનપાના ડેપ્યુટી કમિશનરે કૉંગ્રેસ કૉર્પોરેટરને પાયા વિહોણા ગણાવ્યા હતા.