બર્ડ ફ્લુની આશંકાને પગલે સુરતમાં નેચર પાર્કમાં પક્ષી વિભાગને લઇને શું લેવાયો મોટો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 02:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં બર્ડ ફલૂની આશંકાને પગલે સરથાણા નેચર પાર્કમાં પક્ષી વિભાગ બંધ કરાયો છે. પાલિકા દ્વારા મુલાકાતીઓ માટે પક્ષી વિભાગ બંધ કરાયો હતો. સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓના અન્ય વિભાગોમાં લોકો મુલાકાત લઇ શકશે. ચાલુ રહેશે.