ગુજરાતના આ શહેરમાં કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકોની ફી માફી કરવામાં આવશે

Continues below advertisement

સુરતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે. સંવેદના સેતુ કાર્યક્રમ અંતર્ગત કોરોનામાં માતાપિતા ગુમાવી ચૂકેલા બાળકોની ફી માફ કરવામાં આવશે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દત્તક લેવામાં આવશે અને પિતા અથવા માતા ગુમાવનાર બાળકને 50થી 75 ટકા ફી માફી આપવામાં આવશે. શાળા સંચાલક મંડળ આ બાબતે સર્વે કરશે અને શાળામાંથી આવા વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં આવશે જેમાં તેઓએ વિગતો ભરવાની રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram