સુરત અને અમદાવાદમાં જ્વેલર્સમાં લૂંટ અને ચોરીની ઘટનાને રોકવા સરકારે શું આપ્યો આદેશ?

Continues below advertisement
સુરત અને અમદાવાદમાં જ્વેલર્સમાં લૂંટ અને ચોરીની ઘટનાને રોકવા સરકારે ખાસ રણનીતિ બનાવી હતી. જ્વેલર્સને  વિશેષ સુરક્ષા આપવા સુરત, અમદાવાદ પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram