સુરતઃ આ ગામમાં રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલની જનઆશીર્વાદ યાત્રાનો વિરોધ,શું કહ્યું ગ્રામજનોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2021 11:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના ઓલપાડમાં રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલની જનઆશીર્વાદ યાત્રા(Jana Aashirwad Yatra)નો ગ્રામજનોએ વિરોધ કર્યો છે. કુવાદ ગામમાં જન આશીર્વાદ યાત્રા પહોંચતાની સાથે જ સ્થાનિકોએ વિરોધ શરૂ કરી દીધો હતો.