સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા, પરિવારે શું લગાવ્યો આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના અમરોલી મોટા વરાછા વિસ્તારમાં ઓનલાઇન અભ્યાસની ચિંતામાં વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સુરતના મોટાવરાછા આનંદધારા રેસીડન્સી ખાતે રહેતી પ્રગતિ કમલેશભાઈ લુણાગરીયા એ આપઘાત કરતા પરિવારજનો શોકમગ્ન થયા છે. પરિવાર જનોએ સરકારને અપીલ કરી કે ઓનલાઇન અભ્યાસમાં કોઈ વિદ્યાર્થીઓના અભ્યાસ થયા નથી ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે.