સુરત:ઝાડા-ઉલ્ટી કેસમાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારને 1 લાખની સહાય

Continues below advertisement

સુરતના કઠોર ગામના મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરાઇ છે. મૃતકોના પરિવારને 1 લાખની સહાય કરશે. અને સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ પણ પાલિકા ઉઠાવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram