સુરત:ઝાડા-ઉલ્ટી કેસમાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારને 1 લાખની સહાય
Continues below advertisement
સુરતના કઠોર ગામના મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરાઇ છે. મૃતકોના પરિવારને 1 લાખની સહાય કરશે. અને સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ પણ પાલિકા ઉઠાવશે.
Continues below advertisement